અંબાલાલ પટેલની આગાહી, બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય, 6 ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી : રાજ્યમાં નવરાત્રિનો તહેવાર જામ્યો છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે, જે ખેલૈયાઓની ચિંતામાં વધારો કરી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!