પોસ્ટ ઓફિસની આ સુપરહિટ સ્કીમમાં રોકાણ કરો, 7.4% વ્યાજ સાથે દર મહિને ₹9,000 સુધીની આવક મેળવો

Post Office Monthly Income Scheme

Post Office Monthly Income Scheme : જો તમે તમારી મહેનતની કમાણીનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ જ્યાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને દર મહિને તમને નિશ્ચિત આવકની ગેરંટી પણ મળે, તો પોસ્ટ ઓફિસની આ સુપરહિટ સ્કીમ તમારા માટે જ છે. અમે વાત કરી રહ્યા છીએ ‘પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ’ (Post Office MIS) વિશે, … Read more

સરકારની આ યોજનામાં વર્ષે ફક્ત ₹436 ભરો અને મેળવો ₹2 લાખનું વિમા કવર, આ રીતે ભરો ફોર્મ – Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana : ભારતમાં આજે પણ લાખો પરિવારો એવા છે જેમની આવક ખૂબ જ મર્યાદિત છે. આવા પરિવારોમાં જ્યારે કમાનાર મુખ્ય વ્યક્તિનું અચાનક અવસાન થાય છે, ત્યારે આખો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આ જ ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે એક શાનદાર યોજના શરૂ … Read more

ઘરે બેઠા બનાવો ઈ-શ્રમ કાર્ડ અને મેળવો દર મહીને ₹3000 પેન્શન, આ રીતે ભરો ઓનલાઈન ફોર્મ – E Shram Card 2025

E Shram Card 2025

E Shram Card 2025 : કેન્દ્ર સરકારે દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારોના સામાજિક અને આર્થિક કલ્યાણ માટે એક મોટું પગલું ભર્યું છે. જો તમે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો, જેમ કે રિક્ષાચાલક, શેરી વિક્રેતા, ખેડૂત, વાળંદ, મજૂર અથવા ઓલા-ઉબેર, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર ગીગ વર્કર તરીકે કામ કરો છો, તો તમારા માટે આ … Read more

ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે મળસે 80% સબસિડી, જાણો કઈ રીતે અરજી કરવી – Krushi Yantrikikaran Yojana

Krushi Yantrikikaran Yojana

Krushi Yantrikikaran Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો પ્રદાન કરવા અને સમય, મહેનત તેમજ ખર્ચ બચાવવા માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના (Krushi Yantrikikaran Yojana Gujarat) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવો, પાક ઉત્પાદન વધારવું અને ખેતીને નફાકારક બનાવવી છે. કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ … Read more

ખેડૂતો માટે ખુશખબર! સરકાર મફતમાં નાખી આપશે ખેત તલાવડીમાં પ્લાસ્ટિક, અત્યારે જ કરો ઓનલાઈન અરજી – Khet Talavadi Yojana

Khet Talavadi Yojana

Khet Talavadi Yojana : ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી યોજનાની જાહેરાત કરી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી પાકને બચાવવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી “ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, ખેડૂતોએ પોતાના ખર્ચે ખેત તલાવડી … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!