ખેડૂતો માટે ખુશખબર! સરકાર મફતમાં નાખી આપશે ખેત તલાવડીમાં પ્લાસ્ટિક, અત્યારે જ કરો ઓનલાઈન અરજી – Khet Talavadi Yojana

Khet Talavadi Yojana

Khet Talavadi Yojana : ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી યોજનાની જાહેરાત કરી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરી પાકને બચાવવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી “ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, ખેડૂતોએ પોતાના ખર્ચે ખેત તલાવડી … Read more

ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે મળસે 80% સબસિડી, જાણો કઈ રીતે અરજી કરવી – Krushi Yantrikikaran Yojana

Krushi Yantrikikaran Yojana

Krushi Yantrikikaran Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો પ્રદાન કરવા અને સમય, મહેનત તેમજ ખર્ચ બચાવવા માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના (Krushi Yantrikikaran Yojana Gujarat) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવો, પાક ઉત્પાદન વધારવું અને ખેતીને નફાકારક બનાવવી છે. કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!