RBIની જાહેરાતથી કરોડો લોકોને મોટી રાહત, હોમ લોન કાર લોનના વ્યાજ દરમાં નહિ થાય વધારો – RBI Repo Rate
RBI Repo Rate : તહેવારોની સિઝન પહેલાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશના કરોડો લોનધારકોને મોટી રાહત આપી છે. ગઈકાલે, 1લી ઓક્ટોબરના રોજ સમાપ્ત થયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રેપો રેટ 5.5% પર યથાવત રાખવામાં આવ્યો છે, જેનો સીધો … Read more