ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે મળસે 80% સબસિડી, જાણો કઈ રીતે અરજી કરવી – Krushi Yantrikikaran Yojana
Krushi Yantrikikaran Yojana: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો પ્રદાન કરવા અને સમય, મહેનત તેમજ ખર્ચ બચાવવા માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના (Krushi Yantrikikaran Yojana Gujarat) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવો, પાક ઉત્પાદન વધારવું અને ખેતીને નફાકારક બનાવવી છે. કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ … Read more